જૂનાગઢ : લોજધામ નિવાસી ચેતન્યસ્વરૂપદાસજી સ્વામીનો 101 વર્ષે જીવનદીપ બુઝાયો છે. આજે લોજ મુકામે ચેતન્યસ્વરૂપદાસજી સ્વામી 101 વર્ષની વયે અક્ષરનિવાસી થયા છે. આ બનાવને પગલે હજારો હરિભક્તોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમની અંતિમવિધિ આવતીકાલે તા.13 ના રોજ સવારે 10 કલાકે લોજ મુકામે રાખેલ છે. તેનું લાઈવ પ્રસારણ સ્વામિનારાયણ યુ-ટ્યુબ ચેનલ પરથી નિહાળી શકાશે. તેમ હરિપ્રકાશદાસજીની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં મોપેડ ઉપર વિદેશી દારૂની ડિલેવરી કરવા નીકળેલો એક ઝબ્બે
Admin -
જૂનાગઢ : જૂનાગઢ સી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના મધુરમ બાયપાસ સાંઇ બાબા મંદીર પાસે શિવ બેકરી પાસે જાહેરમાં મોપેડ એક્ટીવા ઉપર વિદેશી...
જૂનાગઢમાં જુના મનદુઃખનો ખાર રાખી ફઈ-ભત્રીજાને માર માર્યો
Admin -
જૂનાગઢ : જૂનાગઢમાં જુના મનદુઃખનો ખાર રાખી ફઈ-ભત્રીજાને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ફરિયાદી હસન ઈબ્રાહિમભાઈ ભઢ્ઢી (ઉ.વ. ૧૯...
જૂનાગઢમાં જૂની અદાવતે વૃદ્ધ ઉપર હીંચકારો હુમલો
Admin -
જૂનાગઢ : જૂનાગઢમાં જૂની અદાવતે વૃદ્ધ ઉપર હીંચકારો હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ફરિયાદી ઝેબુનનિશા ઝહાંગીર ભાઈ શેખ (ઉ.વ.૬૦ રહે માત્રીશેખ કુંભારવાડા...