બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓને માર્ગ દર્શન માટે ૧૦ કાઉન્સેલીંગ તજજ્ઞોની નિમણૂક

જૂનાગઢ : પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓ વાલીગણને માર્ગદર્શન આપવા જિલ્લામાં ૧૦ કાઉન્સેલીંગ તજજ્ઞોની નિમણૂક કરવામાં આવ છે. જેઓ વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધી માર્ગદર્શન આપશે.

વિદ્યાર્થીઓ વાલીગણ મૂંઝવતા પ્રશ્નો અંગે એલ.વી.જોષી, એન.બી.કાંબલિયા કન્યા વિદ્યાલય, જૂનાગઢ મો.૯૪૨૬૨-૨૫૮૮૨, બલદેવપરી જે.પરી, કાથરોટા માધ્યમિક શાળા, કાથરોટ, મો.૯૬૬૨૦-૨૫૭૨૦, જીતુભાઇ ખુમાણ સ્વ.ટી.એલ.વાળા કન્યા વિદ્યાલય, જૂનાગઢ મો.૯૯૭૯૪-૩૯૧૨૯, ભરતભાઇ મેસીયા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જૂનાગઢ મો.૯૪૨૭૪-૨૩૫૨૫, હિમેનભારથી આર.ગોસાઇ બી.યુ. વાળા વિદ્યા મંદિર, બડોદર મો.૯૯૭૮૭-૦૮૫૫૫, રીઝવાન વાય.કોતલ એમ.એમ.ઇ.ડબલ્યુ હાઇસ્કુલ, શારદા ગ્રામ મો.૯૮૨૪૯-૬૬૩૩૧, પી.એમ.ભુત એમ.જી.ભુવા કન્યા વિદ્યાલય મો.૯૮૨૪૭-૫૫૭૬૯ અને ધીરૂભાઇ સાદરિયા નગર પંચાયત હાઇસ્કુલ વંથલી મો.૯૮૭૯૪-૮૯૯૯૬ નો સંપર્ક સાધી શકશે.