જૂનાગઢ : મહાશિવરાત્રી મેળા દરમિયાન તા.૨૫/૦૨/૨૦૨૨ થી તા.૦૧/૦૩/૨૦૨૨ સુધીના દિવસમાં મુસાફરોની અવર જવર વધારે પ્રમાણ હોય જે ધ્યાને લઇ મુસાફરોને સવલત મળી રહે તે માટે જૂનાગઢ વિભાગ દ્વારા જૂનાગઢ થી સુરત,અમદાવાદ,ભૂજ,રાજકોટ,જામનગર,ભાવનગર,સોમનાથ,દ્વારકા,મહુવા,સાવરકુંડલા,અમરેલીના માર્ગ પર કુલ ૩૦૦ મોટા વાહનો તથા જૂનાગઢ થી ભવનાથ મુસાફરોને જવા આવવા માટે કુલ ૫૦ મીની વાહનોનું કુલ ૩,૪૧,૦૨૩ કી.મી.નું એકસ્ટ્રા સંચાલન તેમજ ૨,૩૧,૪૩૮ મુસાફરોનું વહન કરી રૂા.૧,૧૫,૪૩,૬૨૭ રૂપિયાની આવક મેળવેલ છે. તેમ વિભાગીય નિયામકશ્રી જી.ઓ.શાહની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
Popular Article
માંગરોળના નગીચાણા ગામે ખેડૂતનો શિયાળુ પાક સળગી ગયો
Admin -
ઓચિંતા આગ લાગતા આશરે વિસ વિઘામાં વાવેલા ઘઉં બળીને રાખ થઈ ગયા, આગનું કારણ અકબંધ જૂનાગઢ : માંગરોળના નગીચાણા ગામે ખેતરના વેવેલા ઘઉંના પાકમાં આજે...
બહારના રાજ્યોમાંથી ખોટી બીલટીના આધારે જૂનાગઢમાં ટ્રક ભરીને ઘુસાડાતો 12 લાખનો દારૂ ઝડપાયો
Admin -
ઉમટવાડાથી વધાવી તરફ રસ્તે તલીયાધર ફનટક પાસે મજેવડી નજીક દારૂના કટીંગ વખતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી, ચાર ફરાર જૂનાગઢ : ઉમટવાડાથી વધાવી તરફ રસ્તે તલીયાધર...
જૂનાગઢના પ્લાવસા ગામેં રૂ.૯૧ હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપી ફરાર
Admin -
જૂનાગઢ : જુનાગઢ તાલુકા પોલીસ ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના પ્લાવસા ગામની સીમમાં દરોડા પાડી મારૂતિ સ્વીર્ફટ કાર નં.GJ-03-ER-2015માં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ કંપનીની...