(કિશન વાળા) માળીયા હાટીના : આજે માંગરોળ માળિયા વિસ્તારના ધારાસભ્ય બાબુભાઈ વાજા દ્વારા ધારાસભ્યની ગ્રાંટમાંથી શાંતિપરા પાટીયાથી શાંતિપરા ગામ સુધીના પેવર રોડ કામનું મુહૂર્ત કરાવ્યું હતું. આ પ્રસંગે જેઠાભાઈ કરમટા પ્રમુખ, માલધારી સેલ માળિયા હાટીના કોંગ્રેસ સમિતિ, આહિર અગ્રણી લાખાભાઈ સોલંકી, રાણાભાઈ મુળુભાઈ સોલંકી, રાજુભાઈ ભારાભાઈ રામ, ભીખાભાઇ પોલાભાઈ સોલંકી, રમણીકભાઈ જીણાભાઈ સોલંકી, લખમણભાઈ બાકુ, ભીખુભાઈ સોલંકી, હસમુખભાઈ મિસ્ત્રી, દેવસી રામસી સોલંકી, પંકજ લખમણભાઈ જોટવા સહિતના અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
Popular Article
ભાંગે ભારે કરી ! ભવનાથમાં ભાંગના નશામાં યુવાને પાંચમા માળેથી પડતું મૂક્યું
Admin -
શિવરાત્રીના મેળામાં આવેલા મહારાષ્ટ્રના યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત જૂનાગઢ : ભવનાથમાં યોજાયેલા શિવરાત્રીના મેળા દરમિયાન મહારાષ્ટ્રના યુવાનને ભાંગનો નશો કરવો ભારે પડ્યો હતા...
ભવનાથમાં સાધુના અખાડામાં વગર વાંકે રાજકોટના યુવાન ઉપર ખૂની હુમલો
Admin -
સાધુના શિષ્ય ગણાતા અજાણ્યા શખ્સે કુહાડીના ઘા ઝીકયા જૂનાગઢ : ભવનાથ તળેટી ખાતે હાલ ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથમાં સાધુના અખાડામાં વગર વાંકે રાજકોટના...
જૂનાગઢના બલીયાવાડ ગામેં પરિણીતાનો ઝેરી દવા પીને આપઘાત
Admin -
જૂનાગઢ જૂનાગઢના બલીયાવાડ ગામેં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દેવીબેન નાજાભાઇ ટાપરીયા (ઉ.વ...