જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના અદ્રશ્ય થઈ ગયો છે. આજે પણ શહેર કે જિલ્લામાં એકેય નવો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રો મુજબ આજે શહેર કે જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેથી હવે જૂનાગઢ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આજના દિવસે જૂનાગઢ જિલ્લામાં 3808 દર્દીઓની આરોગ્ય તપાસણી કરી સ્વાસ્થ્ય વર્ધક દવા આપવામાં આવી હતી અને કુલ 2981 દર્દીઓને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.
- Advertisement -
Popular Article
ભાંગે ભારે કરી ! ભવનાથમાં ભાંગના નશામાં યુવાને પાંચમા માળેથી પડતું મૂક્યું
Admin -
શિવરાત્રીના મેળામાં આવેલા મહારાષ્ટ્રના યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત જૂનાગઢ : ભવનાથમાં યોજાયેલા શિવરાત્રીના મેળા દરમિયાન મહારાષ્ટ્રના યુવાનને ભાંગનો નશો કરવો ભારે પડ્યો હતા...
ભવનાથમાં સાધુના અખાડામાં વગર વાંકે રાજકોટના યુવાન ઉપર ખૂની હુમલો
Admin -
સાધુના શિષ્ય ગણાતા અજાણ્યા શખ્સે કુહાડીના ઘા ઝીકયા જૂનાગઢ : ભવનાથ તળેટી ખાતે હાલ ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથમાં સાધુના અખાડામાં વગર વાંકે રાજકોટના...
ઇન્દ્રભારતી બાપુના આશ્રમની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
Admin -
જૂનાગઢ : જૂનાગઢ ખાતે શિવરાત્રી મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભવનાથ તળેટીમાં વિવિધ આશ્રમોની મુલાકાત અન્વયે શ્રી રૂદ્રેશ્વર જાગીર, ઇન્દ્રભારતી બાપુના આશ્રમની મુલાકાત લઈ ભાવવિભોર...