જૂનાગઢ : ચોરવાડમાં રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી જઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બેનાબેન વરજાંગભાઇ પરમાર (ઉ.વ.૬૦ રહે.ચોરવાડ) નામના વૃદ્ધા છેલ્લા દશ વર્ષથી બીમાર હોય અને બીમારીથી કંટાળી બીમારી સબબ ગઈકાલે ચોરવાડ ચુનાની ભઠ્ઠી વિસ્તારમાં ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
નગર મેં જોગી આયા : શિવરાત્રીના મેળામાં 3 લાખ લોકો ઉમટી પડ્યા
Admin -
ગીરનાર ભવનાથ તળેટીમાં ચીકકાર મેદની ઉમટી પડી હર્ષોલ્લાસ સાથે મેળાની મોજ માણી જૂનાગઢ : ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાં જૂનાગઢના ગીરનાર ભવનાથ તળેટી...
વંથલી નજીક નાયલોન દોરીથી બાવળના ઝાડ સાથે લટકીને અજાણ્યા યુવાનનો આપઘાત
Admin -
જૂનાગઢ : વંથલી નજીક નાયલોન દોરીથી બાવળના ઝાડ સાથે લટકીને અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદ જતા હાઇવે...
જૂનાગઢમાં બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતી બેલડી ઝડપાઇ
Admin -
આ બન્ને આરોપીઓને દારૂ આપનાર બુટલેગર હજુ પોલીસની પકડથી દૂર જૂનાગઢ : જૂનાગઢમાં પોલીસે ગઈકાલે બાતમીના આધારે બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને...