જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોખરડા ગામેં ઓસરીના પગથીયા પરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભીખાભાઇ આલાભાઇ ડાંગર (ઉ.વ.૭૭ રહે.ખોખરડા ખોડીયાર મંદીરની બાજુમાં તા.વંથલી) નામના વૃદ્ધ ગત તા ૨૫ના રોજ પોતાના ઘરે આવેલ ઓસરીમાથી પગથીયા પરથી નીચે ઉતરતી વખતે પડી જતા માથમાના ભાગે ઇજા થતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે હૈયે-હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી
Admin -
પાંચ દિવસીય શિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા આનંદ ઉલ્લાસની છોળો ઉડી જૂનાગઢ : ભજન, ભકિત અને ભોજનના ત્રિવેણી સંગમ સમાં વિશ્વ...
દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સૂરજ ભુવો સોશિયલ મીડિયામાં મેદાને આવ્યો
Admin -
ડિમાન્ડ પુરી ન કરી શકતા ફરિયાદ થઈ હોવાનું ભુવાનું રટણ : દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીએ પણ સોશિયલ મીડિયામાં વળતો પોતે સાચી હોવાનો જવાબ આપ્યો જૂનાગઢ...
પરિણીતાને લગ્નની લાલચ આપી હવસ સંતોષી લીધા બાદ પ્રેમીએ દગો દીધો
Admin -
જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમીએ શરીર સંબંધ બાંધીને ફોટા-વીડિયો વાયરલ કરી દીધાની પરિણીતાએ ફરિયાદ નોંધાવી જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરિણીતાને લગ્ન કરવાની...