જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસ હારી ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે આજે પણ એકેય નવો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રો મુજબ આજે શહેર કે જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેથી હવે જૂનાગઢ જિલ્લો કોરોનામુક્ત થયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે. આજના દિવસે જૂનાગઢ જિલ્લામાં 3958 દર્દીઓની આરોગ્ય તપાસણી કરી સ્વાસ્થ્ય વર્ધક દવા આપવામાં આવી હતી અને કુલ 3725 દર્દીઓને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.
- Advertisement -
Popular Article
મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે હૈયે-હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી
Admin -
પાંચ દિવસીય શિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા આનંદ ઉલ્લાસની છોળો ઉડી જૂનાગઢ : ભજન, ભકિત અને ભોજનના ત્રિવેણી સંગમ સમાં વિશ્વ...
જુનાગઢમાં પરિણીત ભુવા સામે લગ્નની લાલચ આપી યુવતીનું યૌન શોષણ કર્યાની ફરિયાદ
Admin -
રાજકોટમાં ઝેરી દવા પી લેનાર યુવતીએ ફરિયાદ નોંધાવી, ભુવાએ લગ્નની લાલચ આપી સંબંધ બાંધી ગર્ભપાત પણ કરાવી નાખ્યો જૂનાગઢ : જુનાગઢમાં પરિણીત ભુવા સામે લગ્નની...
દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સૂરજ ભુવો સોશિયલ મીડિયામાં મેદાને આવ્યો
Admin -
ડિમાન્ડ પુરી ન કરી શકતા ફરિયાદ થઈ હોવાનું ભુવાનું રટણ : દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીએ પણ સોશિયલ મીડિયામાં વળતો પોતે સાચી હોવાનો જવાબ આપ્યો જૂનાગઢ...