જૂનાગઢ : જૂનાગઢના ઓમનગરમાં બે મહિના પહેલા લગ્ન કરનાર નવોઢાનો આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શાંતિબેન રાકેશભાઈ ડામોર (ઉવ ૨૪ રહે. મીરાનગર પાછળ ઓમનગર જુનાગઢ, મૂળ મધ્યપ્રદેશ) નામની પરિણીતાએ ગઈકાલે કોઈ કારણોસર પોતે પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેણીનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મૃતકના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા અને સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. આ બનાવની પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં આવારા તત્વો અને પ્રેમી પંખીડા સામે પોલીસની લાલ આંખ
Admin -
જુનાગઢ બી ડિવિઝન પોલીસનો સપાટો બોલાવી પ્રેમી પંખીડાઓને જાહેરમાં ન બેસવા સમજ આપી જૂનાગઢ : સુરતની ઘટના બાદ જૂનાગઢમાં પોલીસ હરકતમાં આવી છે. ખાસ કરીને...
જૂનાગઢના જાહેર માર્ગો ઉપર આડેધડ પાર્કિગ કરનારા સામે પોલીસની તવાઈ
Admin -
સાથેસાથે પોલીસે વેપારીઓ અને ગ્રાહકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સમજણ આપી જૂનાગઢ : જૂનાગઢના જાહેર માર્ગો ઉપર વર્ષોથી આડેધડ વાહન પાર્કિગની ગંભીર સમસ્યા છે. ખાસ...
55 મિનિટ 30 સેકન્ડમાં ગિરનાર સર કરી રેકર્ડ સર્જતો લાલાભાઈ પરમાર
Admin -
આરોહણ અવરોહણ સ્પર્ધામાં સિનિયર ગર્લ્સ કેટેગરીમાં ઉત્તરપ્રદેશની તામસી સિંઘે પણ વિક્રમ સર્જ્યો જૂનાગઢ : આજે જૂનાગઢ ખાતે યોજાયેલ રાષ્ટ્રિયકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સિનિયર બોયઝ...