જૂનાગઢ : છેલ્લા બે દિવસથી જૂનાગઢ જિલ્લામાં કોરોના કેસ શૂન્ય થયા બાદ આજે જૂનાગઢ શહેરમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જો કે, જિલ્લામાં અન્યત્ર તાલુકાઓમાં રાહત જોવા મળી છે. આજે જિલ્લામાં ત્રણ દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા ડિસ્ચાર્જ અપાયું હતું. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં આજે 47 ધનવંતરી રથ મારફતે 4549 નાગરિકોને સ્વાસ્થ્ય વર્ધક દવા આપી આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી અને કુલ 1449 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં આવારા તત્વો અને પ્રેમી પંખીડા સામે પોલીસની લાલ આંખ
Admin -
જુનાગઢ બી ડિવિઝન પોલીસનો સપાટો બોલાવી પ્રેમી પંખીડાઓને જાહેરમાં ન બેસવા સમજ આપી જૂનાગઢ : સુરતની ઘટના બાદ જૂનાગઢમાં પોલીસ હરકતમાં આવી છે. ખાસ કરીને...
જૂનાગઢના કાથરોટા ગામની યાત્રીની નાની ઉંમરે મોટી સિદ્ધિ : આખી રામાયણ કંઠસ્થ કરી
Admin -
મોબાઈલની દુનિયામાં રચ્યા - પચ્યા રહેતા બાળકોથી અલગ હટી ભક્તિના રંગે રંગાઈ જૂનાગઢ : આજના સમયમાં બાળકોને સૌથી વધુ મોબાઈલનું લાગતું હોય છે. ખાસ કરીને...
જૂનાગઢના જાહેર માર્ગો ઉપર આડેધડ પાર્કિગ કરનારા સામે પોલીસની તવાઈ
Admin -
સાથેસાથે પોલીસે વેપારીઓ અને ગ્રાહકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સમજણ આપી જૂનાગઢ : જૂનાગઢના જાહેર માર્ગો ઉપર વર્ષોથી આડેધડ વાહન પાર્કિગની ગંભીર સમસ્યા છે. ખાસ...