જૂનાગઢ : જૂનાગઢમાં આધેડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વલ્લાભભાઇ ભુરાભાઇ સાગઠીયા (ઉ.વ ૫૪ રહે કડીયાવાડ વણકરવાસ જુનાગઢ) નામના આધેડ ગઈકાલે કોઇપણ કારણસર પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઇ લેતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
છેલ્લા બે વર્ષથી જૂનાગઢ – પોરબંદર જિલ્લામાં દારૂના ગુન્હામાં ફરાર નબો ઝડપાયો
Admin -
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ટીમે હાલ મધુરમ બાયપાસ યોગી પાર્ક સોસાયટીમાંથી આરોપીને ઝડપી લીધો જૂનાગઢ : જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં દારૂના હોલસેલ ગુન્હા આચરી છેલ્લા બે...
માંગરોળના બગસરા ઘેડમાં જુગારનો અડ્ડો ચલાવનાર શખ્સ પાસા હેઠળ જેલ ભેગો
Admin -
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાસા વોરંટ બજાવી આરોપીને અમદાવાદ જેલમાં ધકેલવા કાર્યવાહી કરાઈ જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા પોલીસ કડક હાથે...
મોબાઈલ પકડીને કાર્યવાહી કરશો તો અમે માર મર્યાની ખોટી ફરિયાદ કરીશું કહીને બે કેદીઓ...
Admin -
જૂનાગઢ જેલમાં ચેકિંગ દરમિયાન બે કેદીઓએ મોબાઈલ શોચાલયમાં ફેંકી દઈ જેલના અધિકારીઓ અને કર્મચારીઓને ધમકી આપી ખોટી રીતે બ્લેકમેઇલ કરી ધંધે લગાડ્યા, બન્ને કેદીઓ...