જૂનાગઢ : જૂનાગઢના ભવનાથમાં ઝેરી દવાના ટિકડા ખાઈને આધેડે જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર યોગેશભાઇ જેન્તીભાઇ વિઠલાણી (ઉ.વ.૫૦ રહે. જલારામ સોસાયટી જુનાગઢ) નામના આધેડે ગઈકાલે વાધેશ્વરી મદીર પાસે ભવનાથ ખાતે કોઇપણ અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી ટીકડા ખાઇ લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
કબૂતર ચોરને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ
Admin -
જૂનાગઢ : જુનાગઢ રેલ્વે સ્ટેશન રોડ ઉપર જનતા લોજની બાજુમાં આવેલ ખુલ્લી અગાશીમાંથી પીંજરાના તાળા ખોલી કબૂતરોની ચોરી કરવાની ઘટનામાં જુનાગઢ બી ડીવીઝન પોલીસે...
જૂનાગઢમાં યુવાનને હનીટ્રેપમાં ફસાવનારા બે ભૂરા, લાલ બાદશાહ અને ડાબરો પોલીસ ગિરફતમાં
dilip -
જૂનાગઢ સી ડિવિઝન પોલીસની કબીલેદાદ કામગીરી જૂનાગઢ : જૂનાગઢ ધાંચીપટ વિસ્તારમાં પૂર્વ આયોજીત કાવતરૂ રચી ટીન્ડેર નામની મોબાઇલ એપ્લીકેશન મારફતે યુવાનને હનીટ્રેપમાં ફસાવી બળજબરી પૂર્વક...
અંતે વિશ્વવિખ્યાત ભવનાથના મહાશિવરાત્રીના મેળાને મંજૂરી મળી
Admin -
સમસ્ત સાધુ સમાજ અને જૂનાગઢવાસીઓની માંગણીને ધ્યાને લઇ કલેક્ટરે કરી જાહેરાત મેળાના આયોજન માટે અલગ અલગ સમિતિઓની રચના, અત્યાર સુધીમાં આ વખતે સૌથી વધુ ભવ્ય...