જૂનાગઢ : વીસાવદરના સરસઇ ગામેં બાથરૂમમાં ન્હાવા ગયેલા યુવાનનું વિજશોકથી મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મુકેશભાઇ ઘેલાભાઇ પરમાર (ઉ.વ.૪૦ રહે.સરસઇ, વિસાવદર) નામનો યુવાન ગઈકાલે પોતાના બાથરૂમમા નાહવા ગયેલ ત્યારે કોઇ પણ અગમ્ય કારણો સર બાથરૂમમા ઇલેક્ટ્રીક શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
ફાયર એનઓસી વગરની જૂનાગઢની બે હોસ્પિટલ અને સાત દુકાનો સીલ
dilip -
ઝાંઝરડા ચોકડીએ આવેલ યુનીક હોસ્પિટલ અનેજોષીપરાની ગાયત્રી હોસ્પિટલનો અમુક ભાગ પણ કરાયો સીલ જૂનાગઢ : જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ફાયર એનઓસી મામલે આજથી કડક પગલા...
માણાવદરમાં વોટસએપ કોલ કરી દારૂ મંગાવાનું ભારે પડ્યું, એક ઝડપાયો
Admin -
જૂનાગઢ : માણાવદરમાં એક શખ્સે વોટસએપ કોલ કરી હરિયાણાથી વિદેશી દારૂ મંગાવ્યો હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફ સર્ચ ગોઠવી માણાવદર બાયપાસ પાસે ત્રાટક્યો હતો...
જુનાગઢમાં લકઝરી બસનો ચાલક રાહદારીને ઉડાડીને ફરાર
Admin -
જૂનાગઢ : જૂનાગઢના રૂપાવટીમાં રહેતા સુરેશભાઇ લક્ષ્મણભાઇ પરમાર (ઉ.વ.૪૫)એ એક લકઝરી બસનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ના રોજ ફરિયાદીના પિતા લક્ષ્મણભાઇ...