જૂનાગઢ : માંગરોળના શેરીયાજ ગામે 95 વર્ષના વૃદ્ધે બીમારી કંટાળી આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળના શેરીયાજ ગામે રહેતા રાજાભાઇ કેશવભાઇ આત્રોલીયા (ઉ.વ ૯૫) નામના વૃદ્ધને લાબા સમયથી શ્ર્વાસની બિમારી હોય અને બીજી પણ અન્ય બીમારી હોય જેના કારણે પોતે કંટાળી ગયેલ પોતાની મેળે ઘરે એસીડ પી લેતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
બાપુજીની ફટાકડી લઈ સોશિયલ મીડિયામાં સીન સપાટા ભારે પડયા
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોની તપાસ કરી યુવકને દબોચો લીધો, પુત્રને હથિયાર આપનાર પિતા સામે પણ ગુન્હો દાખલ જૂનાગઢ : જૂનાગઢમાં...
એકીસાથે સાત વનરાજાના ટોળાની જુનાગઢના ભેસાણ રોડ ઉપર સહેલગાહ
વ્હેલી સવારે હાઈવે પર આંટા મારતુ સિંહનું ટોળું કેમેરા થયું કેદ જૂનાગઢ : ગીર જંગલના રાજા ગણાતા વનરાજા જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર દેખાતા...
ભારે કરી ! જૂનાગઢમાં ચાલુ બાઈકે યુવાનના રિવોલ્વર સાથે સીન સપાટા
સોશ્યલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાને ચાલુ બાઈકે રિવોલ્વર દેખાડી વીડિયો ઉતારીને વાયરલ કર્યો જૂનાગઢ : યુવાનોમાં સોશ્યલ મીડિયાનો એટલો બધો ક્રેઝ છે કે, તેમાં...