જૂનાગઢ : માળીયા (હા) ના લોહાણા મહાજન વાડી પાસે પીપળા શેરી પાસે રહેતા વિજયભાઇ રતીલાલ રૂપરેલીયાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના મોટાભાઇ લલીતભાઇ તેમની પત્ની સોનલબેન તથા તેનો દીકરો અક્ષય ત્રણેય તેમના બાઈકમા લાઠોદ્રા જતા હતા.ત્યારે લાઠોદ્રા માળીયા વચ્ચે હનુમાન દાદાના મંદીર સામે આરોપી બાઈક નં ૯૯૦૩ના ચાલકે પોતાનુ બાઈક પુરજડપે અને બેફીકરાઇથી ચલાવી લલીતભાઇના બાઇકને સામે પછાડી લલીતભાઇ તથા તેમના પત્ની સોનલબેન તથા તેમના દીકરા અક્ષય શરીરે નાની મોટી ઇજાઓ કરીને નાશી છૂટ્યો હતો.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં યુવાનને હનીટ્રેપમાં ફસાવનારા બે ભૂરા, લાલ બાદશાહ અને ડાબરો પોલીસ ગિરફતમાં
જૂનાગઢ સી ડિવિઝન પોલીસની કબીલેદાદ કામગીરી જૂનાગઢ : જૂનાગઢ ધાંચીપટ વિસ્તારમાં પૂર્વ આયોજીત કાવતરૂ રચી ટીન્ડેર નામની મોબાઇલ એપ્લીકેશન મારફતે યુવાનને હનીટ્રેપમાં ફસાવી બળજબરી પૂર્વક...
જૂનાગઢમાં વેસ્ટર્ન જવેલ મોલના ગેરકાયદે બાંધકામ મામલે જમીન માલિક મોટી હવેલીએ ધોકો પછાડ્યો
ટ્રસ્ટે ભાડા પટ્ટે આપેલી જમીન માટે બાંધકામ મંજૂરી માંગી જ ન હોવાની મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટતા સાથે બાંધકામ મંજૂરી રદ કરવા માંગ જૂનાગઢ : જુનાગઢ મહાનગર...
ભવનાથમાં ઝેરી દવાના ટિકડા ખાઈને આધેડે જિંદગીનો અંત આણ્યો
જૂનાગઢ : જૂનાગઢના ભવનાથમાં ઝેરી દવાના ટિકડા ખાઈને આધેડે જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર યોગેશભાઇ જેન્તીભાઇ વિઠલાણી (ઉ.વ.૫૦ રહે. જલારામ...