જૂનાગઢ : બાંટવા નજીક જેસીબીએ બાઇકને હડફેટે લેતા આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૨૭ના રોજ બાંટવાના કટવાણા ગામથી ચીખલોદ્રા આાવતા રામાપીર બાપાના મંદીર તરફ જતા રસ્તા પર જગુભાઇની વાડી નજીક રાજશીભાઇ ભેટારીયા નામના આધેડ પોતાનું GJ-11-AH-747 નંબરનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે જે.સી.બી. નં.GJ-11-BL-5719 નો ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈકચાલક આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર ભાવેશભાઇ રાજશીભાઇ ભેટારીયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
નગર મેં જોગી આયા : શિવરાત્રીના મેળામાં 3 લાખ લોકો ઉમટી પડ્યા
ગીરનાર ભવનાથ તળેટીમાં ચીકકાર મેદની ઉમટી પડી હર્ષોલ્લાસ સાથે મેળાની મોજ માણી જૂનાગઢ : ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાં જૂનાગઢના ગીરનાર ભવનાથ તળેટી...
વંથલી નજીક નાયલોન દોરીથી બાવળના ઝાડ સાથે લટકીને અજાણ્યા યુવાનનો આપઘાત
જૂનાગઢ : વંથલી નજીક નાયલોન દોરીથી બાવળના ઝાડ સાથે લટકીને અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદ જતા હાઇવે...
ઇન્દ્રભારતી બાપુના આશ્રમની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
જૂનાગઢ : જૂનાગઢ ખાતે શિવરાત્રી મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભવનાથ તળેટીમાં વિવિધ આશ્રમોની મુલાકાત અન્વયે શ્રી રૂદ્રેશ્વર જાગીર, ઇન્દ્રભારતી બાપુના આશ્રમની મુલાકાત લઈ ભાવવિભોર...