જૂનાગઢ : જૂનાગઢમાં પાચમાં માળેથી નીચે પટકાતા પ્રૌઢનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અબ્દૂલ સત્તારભાઈ યુસુફભાઈ મહીડા (ઉ.વ.૫૪ રહે.ઢાલ રોળ,પાડાવાળા ચોક, જુનાગઢ) નામના આધેડ ગઈકાલે પાચમાં માળેથી કોઈપણ અગમ્ય કારણોસર પડી જતા માથાના ભાગે ઈજા થતા તેમનુ જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જૂનાગઢ પોલીસે નોંધ કરી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢ નજીક અજાણ્યા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની શંકા
ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો જૂનાગઢ : જૂનાગઢ નજીક અજાણ્યા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેકે મૃતક યુવકના...
જૂનાગઢના સરદાર ચોક નજીક દારૂ ભરેલી રીક્ષા સાથે એક ઝડપાયો
હોળી-ધુળેટીએ દારૂની છોળો ઉડે તે પહેલા જ પોલીસ સતર્ક જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારમાં દારૂની છોળો ઉડે તે પહેલા જ પોલીસ સતર્ક બની...
જૂનાગઢમાં હીરા ઉર્ફે ડગીએ ભોંયરામાં છુપાવેલ દારૂ ઝડપી લેતી ક્રાઇમબ્રાન્ચ – સી ડીવીઝન પોલીસ
શહેરમાં ગ્રોફેડમીલ પાસે વાલ્મીકી મહોલ્લા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની સામે પડતર પ્લોટમાં ભોંયરા બનાવી છુપાવ્યો હતો વિદેશીદારૂ જૂનાગઢ : હોળી-ધુળેટીના તહેવારોમાં બુટલેગરો ઉપર તૂટી પડવા રેન્જ...