જૂનાગઢ : વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે રહેતા ભગવાનજીભાઇ નાગજીભાઇ બાલધા ઉ.વ.૪૫ નામના આધેડ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- Advertisement -
Popular Article
કેશોદના પીપળી ગામે ઘોડાછાપ ડોકટર ઝડપાયો
મેડિકલની ડીગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું ખુલ્યું જૂનાગઢ : જૂનાગઢ એસઓજીની ટીમે બાતમીના આધારે કેશોદના પીપળી ગામે ઘોડાછાપ...
કેશોદમાં ઝેરી દવાના સેલ્ફોર્સ ટીકડા ખાઇ યુવાનનો આપઘાત
જૂનાગઢ : કેશોદમાં ઝેરી દવાના સેલ્ફોર્સ ટીકડા ખાઇ યુવાને કોઈ કારણોસર આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની કેશોદ પોલીસ મથકેથી પ્રાપ્ત...
તુ મારી પત્નિ સાથે કેમ આડા સબંધ રાખે છે તેમ કહેતા યુવાનને માર માર્યો
માળીયા હાટીના ગ્રામ પંચાયતની બાજુમા મારામારીના બનાવમાં એક આરોપી સામે ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : માળીયા હાટીના ગ્રામ પંચાયતની બાજુમા તુ મારી પત્નિ સાથે કેમ આડા...