કેશોદમાં ઠંડીમાં ઠુઠવાઈ જતા આધેડનું મૃત્યુ

જૂનાગઢ : કેશોદ બસ સ્ટેન્ડમાં ભીખુભાઇ રામજીભાઇ વાજા ઉ.૫૦નામના આધેડ શિયાળાની ઠંડીને લીધે અથવા તો કોઇ પણ બિમારીથી મરણ ગયા હોવાનું એરપોર્ટ રોડ કેશોદ ખાતે રહેતા તેમના પુત્ર કેવલભાઇ ભીખુભાઇ વાજાએ પોલીસ સમક્ષ જાહેર કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.