દ્વારકાધીશ મંદિર કાલથી એક સપ્તાહ માટે બંધ

જૂનાગઢ : કોરોનાના વધતા સંક્રમણને ઘ્યાને લઇને સુવિખ્યાત દ્વારકાધીશજી મંદિર દર્શનાર્થીઓ માટે તા. 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય.

આવતીકાલે સોમવારે પૂનમના દર્શનથી ભાવિકો વિમુખ રહેશે. ભક્તો http://dwarkadhish.org ઓનલાઈન સાઈટ મારફતે દર્શન કરી શકશે.