NewsMangrol માંગરોળના સાંગાવાડા ગામે માનસિક બીમાર પરિણીતાએ જાત જલાવી By ammar bakhai - January 13, 2022 at 10:44 am Share on Facebook Tweet on Twitter જૂનાગઢ : માંગરોળના સાંગાવાડા ગામે માનસિક બીમાર જ્યાબેન હીરાભાઇ બરેજા ઉ.50 નામના પરિણીતાએ પોતાની જાતે કેરોસીન છાંટી જાત જલાવી લેતા મૃત્યુ નિપજતા માંગરોળ મરીન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.