જૂનાગઢ : રાજેશકુમાર મધુસુદનભાઈ લ્હેરૂનું અવસાન

જૂનાગઢ : જુનાગઢ નિવાસી રાજેશકુમાર મધુસુદનભાઈ લ્હેરૂ, તે સ્વ. મધુસુદનભાઈ લ્હેરૂના પુત્ર, મીનાબેનના પતિ, ધાર્મિક/ધ્રુવના પિતા તથા મોરબી નિવાસી સ્વ. દિનેશભાઈ જોષી (નગરપાલિકા), હર્ષદભાઈ જોષી (નાગરીક બેંક) તથા અશોકભાઈ જોષી (મોરબી નગરપાલિકા)ના બનેવીનું તા.8ને શનિવારના રોજ અવસાન થયેલ છે.