કેશોદમાં એસિડ પી જતા યુવાનનું મોત

જૂનાગઢ : કેશોદની રાજનગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ હિરાભાઇ પરમાર ઉ.વ ૪૯ એ અગમ્ય કારણોસર એસીડ પી લેતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે કેશોદ પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.